ડાંગરના પાકની સુરક્ષા માટે - ડેનીટોલ


ડાંગર ના પાક ને નુકશાન પહોંચાડતી જીવાતો ઉપર અસરકારક રીતે નિયંત્રણ કરતુ નવી પેઢીનું એકમાત્ર જાપાની કીટક નાશક

ઇયળનો સૌથી ઝડપથી સફાયો, ડાંગરની જમીનની જીવાતો માટે

 
Sumitomo danitol
 

દેશની પ્રતિષ્ઠીત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનો તેમજ અમારા દ્વારા કરેલા પ્રયોગોથી એ સ્પષ્ટ થાય છે કે ડાંગરની ખેતીમાં જોવા મળતી જમીનની જીવાતોનાં અસરકારક નિયંત્રણ માટે નીચેની અવસ્થાઓમાં ડેનીટોલ ૫૦૦ મીલી પ્રતિ એકરમાં છંટકાવ કરી શકાય છે.

ડેનીટોલ ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


પ્રમાણ : 500 મિલી/એકર

ઉપયોગનો સમય

પ્રથમ છંટકાવ/પુંખવુ : રોપણીનાં ૫-૨૦ દિવસમાં

બીજો છંટકાવ : રોપણીના ૫૦-૬૦ દિવસમાં

ઉપયોગ સમયે સાવચેતી - પાક પર છંટકાવનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવુ.

શું તમે ડેનીટોલ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે ડેનીટોલ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે ડેનીટોલ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.