
નિંદામણ સ્વાભાવિક રૂપે શક્તિશાળી હોય છે અને ડાંગરના પાક સાથે પ્રતિસ્પર્ધા કરતા રહે છે. જેનાથી ડાંગરની વાનસ્પતિક વૃદ્ધિ પ્રભાવિત થાય છે. આમની વચ્ચે પ્રકાશ, સ્થાન, પોષક તત્વો અને ભેજ માટે ડાંગરના છોડવાંઓની સાથે વધવાની સ્પર્ધા રહે છે, જેનાથી વિકાસ, ઉપજ અને ગુણવત્તા પર સીધી અસર થાય છે.
રોપણી પછી પહેલા 40 દિવસ (ડીએટી) ડાંગર-નીંદણ પ્રતિસ્પર્ધા માટે સૌથી મહત્વપૂર્ણ અવધિ છે. જો નીંદણોને અનિયંત્રિત છોડી દેવામાં આવે તો તે ઉપજમાં ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
સુમિટોમો કૅમિકલ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે
લેંટિગો™
હવે તમારા ખેતર ફક્ત ડાંગરના પાક માટે
એક અસરકારક અને બહુવ્યાપી નીંદણ નિયંત્રણ માટે બેવડી ક્રિયાવિધિ (એમઓએ) ની સાથે નવી પેઢીનું પ્રી-ઈમરજેંસ નિંદામણ નાશક.
લેંટિગો™ સાથે, પોતાના ડાંગરના પાકને નીંદણ વગર ઉગવામાં મદદ કરો અને વધારે સારી તથા વધારે ઉપજ સુનિશ્ચિત રૂપે મેળવો.
લેંટિગો™ કેમ?
- સુમિટોમો કૅમિકલ કંપની, જાપાનનું નવું સંશોધન ઉત્પાદન.
- ડાંગરના ઘણા નીંદણો પર ઘણે અંશે નિયંત્રણ.
- ઉપયોગ કરવામાં સરળ.
- પર્યાવરણને અનુકૂળ -સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી.
- પ્રી-ઈમરજેંટ શ્રેણીમાં નવી પેઢીનું નિંદામણ નાશક.
- તમામ પ્રકારના નિંદામણનું કરે નિયંત્રણ.
- એક વાર ઉપયોગ પછી લાંબા સમય સુધી અસર.
- પાક અને પર્યાવરણ માટે સુરક્ષિત.

ખાસિયતો અને લાભ

બહુવ્યાપી નિંદામણ નિયંત્રણ
ડાંગર સાથે ઉગનારા ઘાસ, દાભ જેવા ઘાસ અને પહોળા પાન વાળા નિંદામણો માટે શ્રેષ્ઠ કાર્યક્ષમતા.

નિયંત્રણની લાંબી અવધિ
લેંટિંગોનો એક વાર ઉપયોગ નિંદામણોથી લાંબા સમય સુધી રાહત પૂરી પાડે છે.

ઉપયોગમાં સરળ
આ જી આર ફોર્મ્યુલેશનમાં છે અને આને રેતી અથવા ખાતરો સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે.

કામ કરવાની બેવડી વિધિ
વધારે સારા નિંદામણો નો નિયંત્રણ અને વધારે સારો પ્રતિરોધ વહીવટ

પાકની વધારે સુરક્ષા
ભરપૂર પાક, ડાંગરની મુખ્ય કીસમો પર કોઈ પ્રતિકૂળ અસર નહીં.

પર્યાવરણ માટે સુરક્ષિત
લેંટિંગો પર્યાવરણ અને વન્ય જીવન માટે તુલનાત્મક રૂપે સુરક્ષિત છે.
લેટિંગોથી ઉપચારિત ડાંગર ના ખેતરનું પરિણામ

રોપણી ના 10 દિવસ પછી

રોપણી ના 15 દિવસ પછી

રોપણી ના 20 દિવસ પછી

કોઈ નવું નીંદણ નથી ઉગ્યું
લેંટિગો™ ઉપયોગની વિધિ
ઉપયોગનો સમય: રોપણીના 12 કલાકની અંદર
માત્રા: એકર દીઠ 3 કિ.ગ્રા.
ઉપયોગ કરવાની રીત: 3 કિ.ગ્રા. લેંટિંગોને રેતી સાથે ભેળવો અને પછી ઉપયોગમાં લો એવી સલાહ આપવામાં આવે છે કે 1-2 ઇંચ સુધી પાણી રાખો અને ઉપયોગ પછી 3 થી 4 દિવસ સુધી આને જાળવી રાખો.

ઉપયોગનો સમય:
રોપણીના 12 કલાકની અંદર
માત્રા:
એકર દીઠ 3 કિ.ગ્રા.
ઉપયોગ કરવાની રીત:
3 કિ.ગ્રા. લેંટિંગોને રેતી સાથે ભેળવો અને પછી ઉપયોગમાં
લો એવી સલાહ આપવામાં આવે છે કે 1-2 ઇંચ સુધી પાણી રાખો અને
ઉપયોગ પછી 3 થી 4 દિવસ સુધી આને જાળવી રાખો.
લેંટિગો™ - નિંદામણ નાશક
શું તમે લેંટિગો™ નો ઉપયોગ કરવા માંગો છો?
જો તમે લેંટિગો™ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
જો તમારે લેંટિગો™ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*
સલામતી ટીપ્સ: