નેચરડીપ એ એન્ડો માઈકોરાઈઝા છે જે 100જ્ઞ ઓર્ગેનિક એન્ડો માઈકોરાઈઝા છે. નેચર ડીપ એક જૈવિક ફૂગ નાશક છે જે મૂળને હાનિકારક બેક્ટરિયાથી બચાવે છે.
નેચર ડીપ આ જ કુદરતનો ચમત્કાર છે જે અમે તમને એક પેકેટમાં આપીએ છીએ. આવો આપણી ધરતી અને આપણા છોડને પાછા એ જ નેચરમાં લઈ જઈને જ્યારે કોઈ કેમિકલ ખેતી નહોતી થતી અને પર્યાવરણને જાળવી રાખીયે.
માઈકોરાઈઝલને છોડ વડે કાર્બન મળે છે અને સામે છોડ માટે તે વધુ માત્રામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પાણીની ઉપલબ્ધતા વધારે છે.
નેચરડીપથી તંતુમૂળ વધુ લાંબા થાય છે.
નેચરડીપ USA નૂ OMRI સર્ટિફિકેટધરાવે છે.
નેચરડીપથી બટાકાના તંતુમૂળ લાંબા થાય છે, જેથી ફોસફોરસ યુક્ત ખાતરો તથા અન્ય ખનીજ તત્વો પુરી માત્રામાં છોડને મળે છે.
નેચરડીપ થી બટાકાના પાકમાં આવતા નેમોટોક્સ આવે તો પણ નેચરડીપ થી તંતુમૂળ ની સંખ્યા વધારે હોવાથી બીજા તંતુમૂળથી ખોરાક લઈ શકે છે.
નેચરડીપ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે. જેથી જમીન પોચી રહે છે.
નેચરડીપ ઊંચા પીન વાળી જમીન માંથી છોડનો સારો વિકાસકરાવેછે.
શું આપ જાણો છો? આપણા બટાકાના ખેતરમાં DAP તેમજ ફોસફરસ યુક્ત ખાતરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો છો, આ ખાતરમાં થી 30% થી 40% ખાતર જમીનમાંજ રહી જાય છે. નેચરડીપના ઉપયોગથીતંતુમૂળનો વિકાસ વધુ થતો હોવાથી બચતખાતર છોડો માટે ઉપલબ્ધ થાય છે અને ખેતર ફળદ્રવ રહે છે.
માત્રા : 100 થી 200 ગ્રામ / એકર
નેચરડીપનો સમય : નેચરડીપ બટાકા માં વાવણી થતી 7 થી 25 દિવસ સુધી તથા પહેલા પાણી એ કરવું.
નેચરડીપના ઉપયોગ કેવી રીતે કરો: નેચરડીપનો ઉપયોગ આપ ડ્રેચિંગ/ડ્રિપ/ફવારામાં/ખાતર દ્વારા કરી શકો છો તેની સાથે પંખી શકો છો.
સાવધાનીઓ - વધુ સારા પરિણામ માટે નેચર ડીપ ની આપેલી પૂરેપૂરી માત્રાનો ઉપયોગ કરો.
જો તમે નેચર ડીપ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ:
***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.