સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ (એસસીઆઈએલ) ભારતમાં એક પ્રસિદ્ધ કંપની છે, જે પાકની સુરક્ષા માટે પોતાનાં નવા રાસાયણિક ઉત્પાદનો બનાવવા માટે જાણીતી છે. ભારતીય ખેડૂતો માટે હવે એસસીઆઈએલ પોતાનું નવું ઉત્પાદન ‘ઓરમી’ પ્રસ્તુત કરે છે, જે વિશિષ્ટ પેટન્ટ ધરાવતી ફૂગનાશક છે.
ઓરમી શું છે?
‘ઓરમી’ બે ફૂગનાશકોનું એક ખાસ મિશ્રણ છે, જે રોગ પર શ્રેષ્ઠ નિયંત્રણ માટે એક ખાસ રીતે કામ કરે છે.
 
                        1). ઓરમી એક એન્ટિબાયોટિક સ્વરૂપે કામ કરે છે, જે છોડમાં સલામતીની વ્યવસ્થા ઊભી કરે છે અને એનાથી છોડને આંતરિક રીતે મજબૂત બનવામાં મદદ મળે છે, જેથી એની સલામતી વ્યવસ્થામાં સુધારો થાય છે અને રોગકારક જીવાણુઓનો હુમલો નિષ્ફળ નિવડે છે. ઓરમી પોતાની સંપર્ક ક્રિયા મારફતે હાઇફેના કવચ પર કામ કરે છે, જેનાથી છોડની વ્યવસ્થામાં હાઉફેનો પ્રવેશ અને પ્રસાર નિયંત્રિત થાય છે.
 
                        2). ઓરમી ફૂગનાં કોષની સપાટીમાં સ્ટેરોલ જૈવસંશ્લેષણ માર્ગ પર કામ કરે છે અને ફૂગની વૃદ્ધિને અટકાવે છે.
| વિશેષતાઓ | લાભ | ફાયદા | 
|---|---|---|
| અનોખું મિશ્રણ (સંયોજન) કામ કરવાની રીત | ફુગમાં અનેક જગ્યાએ અસર કરે છે | છોડવાઓમાં સલામતીની વ્યવસ્થા ઊભી કરે છે | 
| રોગ નિયંત્રણ | બે રીતે કામ, સંપર્ક અને વ્યવસ્થા પર અસર | સલામતી અને રોગ પર અસરકારક નિયંત્રણ | 
| દ્રાવણ | શ્રેષ્ઠ ક્ષમતા અને પ્રતિરોધ કરે છે | શ્રેષ્ઠ ફાઇટો ટોનિક અસર | 
| ઘાટું દ્રાવણ (કોન્સટ્રેટ) | સારી દ્રાવ્યક્ષમતા | છોડવાઓ અને પર્યાવરણ માટે સુરક્ષિત | 
“ઓરમી” નાં લાભ
આ છોડની સલામતી ઊભી કરે છે: ઓરમી છોડની સલામતીને વધારે છે અને શીથ બ્લાઇટ રોગથી લડવામાટે અનાજનાં છોડની ક્ષમતામાં વધારો કરે છે.
સલામતી અને અસરકારક રોગ નિયંત્રણ: ઓરમી નિવારણ અને પ્રારંભિક સારવાર એમ બંનેમાં ઉપયોગી કાર્ય કરે છે. આ રીતે સલામતી અને રોગ પર અસરકારક નિયંત્રણ પ્રદાન કરે છે.
ફાઇટોટોનિકની શ્રેષ્ઠ અસર: ઓરમી ઉપયોગ કરવાથી છોડવાઓની ચયાપચયની ક્રિયા વધી જાય છે અને છોડવાઓનાં સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, જેનાથી છોડ લીલા થઈ જાય છે.
માત્રા : 400 મિલી/એકર
| પાક | રોગ | એકરદીઠ પ્રમાણ | એકરદીઠ પાણીનું પ્રમાણ | 
|---|---|---|---|
| ડાંગર | શીથ બ્લાઇટ (રાઇજોક્ટોનિયા સોલાની) | 400 મિલી | 200 લિટર | 
 
                        ડાંગરના શીથ બ્લાઇટ રોગ સૂચકાંક અને ઉપયોગ ક્ષેત્ર ફક્ત ‘ઓરમી‘ 1 અને 2 માટે
“ઓરમી” નો ઉપયોગ ઉચિત તબક્કામાં અનાજમાં ઓરમી ફક્ત એક છંટકાવ કરો
તબક્કો 1 – નિવારણ કે
તબક્કો 2 – રોગની શરૂઆતમાં ઝડપથી
ટિપ્પણી : ઓરમીનો ઉપયોગ ફક્ત નિવારણ કરતાં કારક સ્વરૂપે કે રોગની શરૂઆતમાં ઝડપથી કરવો જોઈએ.
ડાંગરનાં પાકની સ્થિતિ અને "ઓરમીનાં" ઉપયોગનો સમય
 
                    *ડીએટી – વાવેતરનાં થોડાં દિવસ પછી
ટિપ્પણી: ઓછો ગાળો ધરાવતી જાતોનો પહેલો પ્રયોગ 30થી 35 ડીએટી પર કરવામાં આવશે.
જો તમે ઓરમી ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: 